• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona Count
  • Contact Us
Sunday, February 28, 2021
  • Login
Submit Your Article
  • Home
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    જીવનનું લક્ષ્ય વિકલાંગ નથી

    પામવાને સફળતા

    હદની બહાર

    હદની બહાર

    સુખનો ઓડકાર

    સુખનો ઓડકાર

    ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

    ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

    ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

    શું બસ તમે જ દુઃખી રહો છો ? શું પ્રત્યેક મનુષ્ય ખુશ રહે છે ?

    પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૧

    પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૪

    ચાનો અધૂરો પ્યાલો

    ચાનો અધૂરો પ્યાલો

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 172 થી 174

    અમદાવાદ

    અમદાવાદ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    જીવનનું લક્ષ્ય વિકલાંગ નથી

    પામવાને સફળતા

    હદની બહાર

    હદની બહાર

    સુખનો ઓડકાર

    સુખનો ઓડકાર

    ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

    શું બસ તમે જ દુઃખી રહો છો ? શું પ્રત્યેક મનુષ્ય ખુશ રહે છે ?

    પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૧

    પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૪

    ચાનો અધૂરો પ્યાલો

    ચાનો અધૂરો પ્યાલો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ખુલ્લો પત્ર…

    ખુલ્લો પત્ર…

    ચંદ્રકાન્ત બક્ષીની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

    ચંદ્રકાન્ત બક્ષીની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

    ગુજ્જુ ગપશપ (હસગુલ્લા)

    ગુજ્જુ ગપશપ (હસગુલ્લા)

    આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

    આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

    માસ્ક ના દંડનો મુશાયરો

    માસ્ક ના દંડનો મુશાયરો

    યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

    યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

    કવિને પૂછવું નહીં… (Joke)

    કવિને પૂછવું નહીં… (Joke)

    મજાક – એક વાસ્તવિક હિંસા

    મજાક – એક વાસ્તવિક હિંસા

    સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

    સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • નભોમંડળના નવરત્નો
    • ફેશન
    • બિઝનેસ ન્યુઝ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

    ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 172 થી 174

    વાઇટ સોસ પાસ્તા રેસ્ટોરન્ટ જેવા ઘરે કેવી રીતે બનાવવા ? જાણો રેસિપી !

    વાઇટ સોસ પાસ્તા રેસ્ટોરન્ટ જેવા ઘરે કેવી રીતે બનાવવા ? જાણો રેસિપી !

    Ind vs Eng Live : ઈંગ્લેન્ડનો પલટવાર, જો રૂટ અને લીચનો તરખાટ, ભારતની 9મી વિકેટ પડી

    Ind vs Eng Live : ઈંગ્લેન્ડનો પલટવાર, જો રૂટ અને લીચનો તરખાટ, ભારતની 9મી વિકેટ પડી

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 169 થી 171

    મહારાષ્ટ્રના 10 સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળો

    મહારાષ્ટ્રના 10 સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળો

    Trending Tags

      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
        kj
        NewsmOnks
        ZE frame
        VPubs
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
      • All
      • CORONA Fighters
      • આયુર્વેદ
      • બ્યુટી ટિપ્સ
      • યોગ અને આસન
      • હેલ્થ ટિપ્સ
      અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા કાંઠા વિસ્તારના ગામોના લાભાર્થે મેડિકલ કેમ્પ યોજાયો !

      અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા કાંઠા વિસ્તારના ગામોના લાભાર્થે મેડિકલ કેમ્પ યોજાયો !

      આ દેશમાં છે 30થી વધુ યોગ વિદ્યાલયો !

      આ દેશમાં છે 30થી વધુ યોગ વિદ્યાલયો !

      કેન્સરનો રોગ મટાડી શકાય છે ! પરંતુ તે ભારે ભોગ લઈ લે છે, જાણો કઈ રીતે ?

      કેન્સરનો રોગ મટાડી શકાય છે ! પરંતુ તે ભારે ભોગ લઈ લે છે, જાણો કઈ રીતે ?

      સરળ રીતે ઉપલબ્ધ ચૂનાના અગણિત ઉપયોગ

      સરળ રીતે ઉપલબ્ધ ચૂનાના અગણિત ઉપયોગ

      દુનિયા આખી જોતી જ રહીને ભારતે કરી બતાવી કમાલ, 147 જીલ્લાઓ થયા કોરોના મુક્ત

      દુનિયા આખી જોતી જ રહીને ભારતે કરી બતાવી કમાલ, 147 જીલ્લાઓ થયા કોરોના મુક્ત

      વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

      વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

    • મહિલા દિવસ8 March
    No Result
    View All Result
    • Home
    • i – Gujju
      • All
      • પ્રૌઢ વિશેષ
      • બાળ વિશેષ
      • મહિલા વિશેષ
      • યુવા વિશેષ
      જીવનનું લક્ષ્ય વિકલાંગ નથી

      પામવાને સફળતા

      હદની બહાર

      હદની બહાર

      સુખનો ઓડકાર

      સુખનો ઓડકાર

      ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

      ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

      ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

      શું બસ તમે જ દુઃખી રહો છો ? શું પ્રત્યેક મનુષ્ય ખુશ રહે છે ?

      પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૧

      પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૪

      ચાનો અધૂરો પ્યાલો

      ચાનો અધૂરો પ્યાલો

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 172 થી 174

      અમદાવાદ

      અમદાવાદ

      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • All
      • કવિતા
      • ગઝલ
      • ગીત
      • નાટક
      • ફિલ્મ જગત
      • ભજન
      • વાર્તા અને લેખ
      • સાહિત્ય અને કલા સમાચાર
      જીવનનું લક્ષ્ય વિકલાંગ નથી

      પામવાને સફળતા

      હદની બહાર

      હદની બહાર

      સુખનો ઓડકાર

      સુખનો ઓડકાર

      ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

      શું બસ તમે જ દુઃખી રહો છો ? શું પ્રત્યેક મનુષ્ય ખુશ રહે છે ?

      પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૧

      પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૪

      ચાનો અધૂરો પ્યાલો

      ચાનો અધૂરો પ્યાલો

      Trending Tags

      • મરીઝ
      • ઉર્વશી બ્રહ્મભટ
      • રમેશ પારેખ
      • ઝવેરચંદ મેઘાણી
      • મનોજ ખંડેરિયા
      • જલન માતરી
      • કૈલાસ પંડિત
      • પુનિત મહારાજ
      • ‘બેફામ’
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • All
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુ ગમ્મત (Jokes)
      • ગુજ્જુલોજી
      ખુલ્લો પત્ર…

      ખુલ્લો પત્ર…

      ચંદ્રકાન્ત બક્ષીની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

      ચંદ્રકાન્ત બક્ષીની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

      ગુજ્જુ ગપશપ (હસગુલ્લા)

      ગુજ્જુ ગપશપ (હસગુલ્લા)

      આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

      આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

      માસ્ક ના દંડનો મુશાયરો

      માસ્ક ના દંડનો મુશાયરો

      યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

      યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

      કવિને પૂછવું નહીં… (Joke)

      કવિને પૂછવું નહીં… (Joke)

      મજાક – એક વાસ્તવિક હિંસા

      મજાક – એક વાસ્તવિક હિંસા

      સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

      સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • All
      • ખેલ જગત
      • જાણવા જેવું
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • નભોમંડળના નવરત્નો
      • ફેશન
      • બિઝનેસ ન્યુઝ
      • વાનગી વિશેષ
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • સત્ય ઘટના
      • સામાજિક કર્યો
      ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

      ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 172 થી 174

      વાઇટ સોસ પાસ્તા રેસ્ટોરન્ટ જેવા ઘરે કેવી રીતે બનાવવા ? જાણો રેસિપી !

      વાઇટ સોસ પાસ્તા રેસ્ટોરન્ટ જેવા ઘરે કેવી રીતે બનાવવા ? જાણો રેસિપી !

      Ind vs Eng Live : ઈંગ્લેન્ડનો પલટવાર, જો રૂટ અને લીચનો તરખાટ, ભારતની 9મી વિકેટ પડી

      Ind vs Eng Live : ઈંગ્લેન્ડનો પલટવાર, જો રૂટ અને લીચનો તરખાટ, ભારતની 9મી વિકેટ પડી

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 169 થી 171

      મહારાષ્ટ્રના 10 સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળો

      મહારાષ્ટ્રના 10 સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળો

      Trending Tags

        • વિજ્ઞાન અને ટેક્નોલોજી
        • વાનગી વિશેષ
        • ધર્મ અને આધ્યાત્મિકતા
        • Video
        • More
          kj
          NewsmOnks
          ZE frame
          VPubs
      • સ્વાસ્થ્ય / ફિટનેસ
        • All
        • CORONA Fighters
        • આયુર્વેદ
        • બ્યુટી ટિપ્સ
        • યોગ અને આસન
        • હેલ્થ ટિપ્સ
        અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા કાંઠા વિસ્તારના ગામોના લાભાર્થે મેડિકલ કેમ્પ યોજાયો !

        અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા કાંઠા વિસ્તારના ગામોના લાભાર્થે મેડિકલ કેમ્પ યોજાયો !

        આ દેશમાં છે 30થી વધુ યોગ વિદ્યાલયો !

        આ દેશમાં છે 30થી વધુ યોગ વિદ્યાલયો !

        કેન્સરનો રોગ મટાડી શકાય છે ! પરંતુ તે ભારે ભોગ લઈ લે છે, જાણો કઈ રીતે ?

        કેન્સરનો રોગ મટાડી શકાય છે ! પરંતુ તે ભારે ભોગ લઈ લે છે, જાણો કઈ રીતે ?

        સરળ રીતે ઉપલબ્ધ ચૂનાના અગણિત ઉપયોગ

        સરળ રીતે ઉપલબ્ધ ચૂનાના અગણિત ઉપયોગ

        દુનિયા આખી જોતી જ રહીને ભારતે કરી બતાવી કમાલ, 147 જીલ્લાઓ થયા કોરોના મુક્ત

        દુનિયા આખી જોતી જ રહીને ભારતે કરી બતાવી કમાલ, 147 જીલ્લાઓ થયા કોરોના મુક્ત

        વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

        વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

      • મહિલા દિવસ8 March
      No Result
      View All Result
      No Result
      View All Result
      ADVERTISEMENT
      Home i - ગુજ્જુ

      પોતાના સ્વભાવને એડજસ્ટ કરો અને દરેક બાબતમાં સાચી સમજણ કેળવતા શીખો.

      ઉર્વશી બ્રહ્મભટ્ટ

      iGujju by iGujju
      August 11, 2019
      in i - ગુજ્જુ, કલા-સાહિત્ય, પ્રૌઢ વિશેષ, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
      Reading Time: 1min read
      25 0
      A A
      0
      પોતાના સ્વભાવને એડજસ્ટ કરો અને દરેક બાબતમાં સાચી સમજણ કેળવતા શીખો.
      81
      SHARES
      106
      VIEWS
      Share on WhatsappShare on Facebook

      સ્વભાવથી જ ‘ભાવ’ થાય અને,

      સ્વભાવથી જ ‘અભાવ’ થાય.

      Readers Also View these Posts

      પામવાને સફળતા

      હદની બહાર

      સુખનો ઓડકાર

      સુખનું કારણ પણ સ્વભાવ છે અને

      દુઃખનું કારણ પણ સ્વભાવ જ છે.

      આ જાણ તો બધાને છે,તોય લોકો કેમ?

      પોતાના સ્વભાવથી જ અજાણ છે!

      મારાથી તો આવું થઈ જ ના શકે! હું આવી છું જ નહી! આ કઈ મારી ભૂલ નથી! આ છે, પોતાના દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવાનો સ્વભાવ.આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે,આ વિવિધતામાં પણ એકતા રહેલી છે.પરંતુ આપણા દેશમાં રહેતા માણસોની અંદર રહેલી એક વસ્તુ ઘણીવાર તેમને બીજા સાથે એક નથી થવા દેતી.તમને ખબર છે,કે એ શું છે? એ છે માણસનો પોતનો જ સ્વભાવ! “ એકબીજાની નજીક આવવાનું કારણ પણ સ્વભાવ છે અને એકબીજાથી દુર જવાનું કારણ પણ માનવીનો પોતાનો સ્વભાવ જ છે.” કોઈનો સ્વભાવ એટલો બધો શાંત હોય કે જાણે બરફની પાટ માથે મૂકી હોય, તો કોઈનો સ્વભાવ નાની-નાની વાતોમાં પણ ગુસ્સો કરવાનો હોય છે.કોઈનો સ્વભાવ ગમે તેટલા દુઃખમાં પણ ખુશ રેહવાનો હોય છે તો કોઈનો સ્વભાવ ભરપૂર સુખમાં પણ પેટ ચોળીને દુખ ઉભું કરવાનો હોય છે.કોઈનો સ્વભાવ બીજાની એક નાની સરખી વસ્તુ જોઇને પણ ઈર્ષ્યા કરવાનો હોય છે તો કોઈનો સ્વભાવ જીવનની દરેક પરિસ્થીતીઓમાં પણ સંતોષી રહેવાનો જ હોય છે.આ બધા સ્વભાવોમાં જ્યાં સાચી સમજણ નથી,તેવા વ્યક્તિઓ આખી જિંદગી દુખી જ રહેતા હોય છે.કોઈપણ વ્યક્તિના જીવનમાં સુખનું કે દુઃખનું કારણ એ માનવીનો પોતાનો સ્વભાવ જ છે.

      ચાલો આજે આપણે જાણીએ આપણા જ જીવનની અમુક સત્યતાઓ! ઘણીવાર કોઈ માણસને ભગવાને તેના જીવનમાં ગમે તેટલું આપ્યું હોય અને  છતાય તે માણસ જો બીજા કોઈની પાસે કઈક નવું જુએ તો પોતાના જીવનમાં કઈક ખૂટતું હોય એવું જ તે કેમ અનુભવે છે? આનું એક મુખ્ય કારણ એ છે કે એ માણસ પોતાના સ્વભાવમાં સંતોષી બનવાની એક સાચી સમજણ કેળવી શક્યો જ નથી.આપણી આ સુંદર દુનિયામાં અમુક એવા પણ માણસો છે જે પોતાના જીવનની દરેક પરિસ્થીતીઓમાં સંતોષી સ્વભાવ રાખવાનું જ શીખ્યા છે.આવા સ્વભાવનું જ એક સચોટ ઉદાહરણ છે,સુરતમાં કામ કરતા એક હીરાના કારીગરનું.એક વખત એ હીરાનો કારીગર પોતાના ગુરુના દર્શને જાય છે.ગુરુ તેને જોઇને પોતાની પાસે બોલાવે છે અને તેના જીવન વિષે અમુક સવાલ કરે છે.ગુરુજી તેને પૂછે છે કે “તારું જીવન કેવું ચાલે છે?તારૂ જીવનનિર્વાહ થઈ જાય એટલી તો તારી કમાણી છે ને? એ હીરાનો કારીગર એકદમ રાજી થતા જવાબ આપે છે કે” હું તો ખુબ સુખી-સુખી છું!” તેના ચેહરા ઉપર પોતાનું જીવન સુખી હોવાનો એક આનંદ છલકાતો હતો.પોતાની વાતને આગળ કહેતા એ ગુરુજીને જણાવે છે કે ગુરુજી! એકવખત તમારું એક પ્રવચન સાંભળ્યા પછી મને એક સાચી સમજણ હાથમાં આવી ગઈ છે.અને એ સમજણે કરીને તો હું સુખી-સુખી થઈ ગયો છું.રોજ સવારે ચાર કિલોમીટર ચાલીને હું કામ પર જાઉં છું,અને સાંજે ચાર કિલોમીટર ચાલીને પાછો આવું છું.ગુરુજી તેમને પુછે છે કે તમારી પાસે સાઇકલ કે સ્કૂટર નથી?ત્યારે એ ભાઈ જણાવે છે કે, ના! ગુરુજી મારી પાસે કોઈ વાહન નથી અને રીક્ષાના પૈસા પણ બચે એટલે હું ચાલીને જ જાઉં છું.ગુરુજી આગળ તેમને એક સવાલ કરે છે કે,બીજાને તેમના વાહનમાં જતા જોઇને તમને એમ નથી થતું કે કાશ!મારી પાસે પણ મારૂ પોતાનું વાહન હોત તો કેટલું સારું.ત્યારે એ ભાઈ તરત જ જવાબ આપે છે કે,કોઈ માણસ ગમે તેટલો રૂપિયાવાળો હોય ,તેના ઘરે ચાર કે પાંચ ગાડીઓ પડી હોય છતાય રોજ સવારે બે થી ત્રણ કિલોમીટર walk કરવા જતા હોય છે.હું પણ રોજ સવારે કામ પર જતી વખતે એવું જ વિચારું છું કે મારા ઘરે પણ ચાર-પાંચ ગાડીઓ પડી છે અને હું પણ walk કરવા નીકળ્યો છું.સવાર અને સાંજ બંને સમય ચાર-ચાર કિલોમીટર walk કરું છું.આનાથી મારું શરીર પણ સારું રહે છે અને જીવનમાં આનંદ-આનંદ વર્તાય છે.ગુરુજી તેમની આવી સાચી સમજણ વિષે સાંભળીને તેમના ઉપર ખુબ રાજી થાય છે.રૂપિયાવાળા દરેક માણસો સુખી જ હોય છે એવું નથી હોતું.મનથી સુખી થવું એ માણસના પોતાના સ્વભાવ ઉપર નિર્ભર છે.ઘણા માણસોને ભગવાને ગમે તેટલું આપ્યું હોય છતાય પણ જે મળેલ છે તેના કરતા પણ પણ વધુ ને વધુ મેળવવાની ઝંખનાંમાં તેઓ રાત- દિવસ દુખી જ થતા હોય છે.પોતાના આવા અસંતોષી સ્વભાવને લીધે જીવનમાં ખરેખર જે મળ્યું છે તેનો આનંદ તો તેઓ ક્યારેય અનુભવી શક્તા જ નથી.આવો જ એક પ્રસંગ છે, રાજા ભોજનો.રાજા ભોજ પોતે આટલા મોટા રાજા હોવા છતાં પણ તેમને હમેશા એક વાતનું દુખ રેહતું કે હજી હું ચક્રવર્તી રાજા નથી બન્યો.એકદિવસ રાજા ભોજ પોતે વેશ બદલીને પોતાના નગરમાં વિહાર કરવા  નીકળે છે.એક કઠિયારો ત્યાં લાકડા કાપતો હોય છે.રાજા ભોજ એ કઠિયારા સાથે વાત કરવા જાય છે.કઠિયારા ને પૂછે છે કે,એક દિવસમાં તું કેટલી કમાણી કરે છે? કઠિયારો કહે છે,ચાર આના! રાજા ભોજ કઠિયારાનો જવાબ સાંભળી તેને પૂછે છે કે,ચાર આનામાં શું થાય? શું તારું ગુજરાન થઇ જાય છે?પેલો કઠિયારો હરખાતા-હરખાતા જવાબ આપે છે કે હું તો સુખી-સુખી માણસ છું,અને પોતાના આનંદને આગળ વર્ણવતા જણાવે છે કે “હું તો રાજા ભોજ જેટલો સુખી છું.”કઠિયારાનો આવો જવાબ સાંભળીને રાજા ભોજને ખુબ આશ્ચર્ય થાય છે અને મનમાં એવું વિચારે છે કે હું પોતે આટલો મોટો રાજા હોવા છતાં પણ એટલો સુખી નથી, જેટલો આ કઠિયારો આટલું ઓછું કમાઈને પણ પોતાની જાતને રાજા ભોજ જેટલો સુખી સમજે છે.આ વાર્તામાં ફર્ક બંન્નેના સ્વભાવમાં છે.જીવનમાં સંતોષી ન હોવાનો રાજા ભોજનો સ્વભાવ,તેમને આટલા મોટા રાજા હોવા છતાય દુખી-દુખી જ કરતો હતો અને પેલા કઠિયારાનો સંતોષી સ્વભાવ,પોતાની પાસે કઈ પણ ન હોવા છતાય તેને અખંડ આનંદ જ વર્તાવતો હતો.જીવનમાં વર્તાતો અસંતોષ જ આપણા સૌના દુઃખનું એક મોટામાં મોટું કારણ છે.

      જીવનમાં જો ખરેખર સુખી થવું હોય તો આપણા સ્વભાવને દરેકની સાથે એડજસ્ટ કરતા શીખવું જોઈએ.એક જ ઘરમાં એક જ છત નીચે રહેતા માણસોના સ્વભાવ પણ અલગ-અલગ હોય છે.ઘરના દરેક વ્યક્તિએ સુખ અને શાંતિથી રહેવા માટે એક મનના થઈને રહેવું જ પડે છે, તો જ ઘરનું પૈડું સુખેથી ચાલી શકે છે.એક પ્રેક્ટીકલ ઉદાહરણ જોઈએ તો,જેમ કે ગાડીના ચાર પૈડા હોય અને ચારેય પૈડાને જો અલગ-અલગ દિશામાં જવું હોય તો શું ગાડી ક્યારેય એક નિશ્ચિત દિશા તરફ આગળ વધી શકશે? ના! એમ ઘરમાં પણ જો બધાના અલગ-અલગ સ્વભાવ મળીને જો એકબીજા સાથે સેટ નહી થાય તો એ ઘર હંમેશાં દિશાહીન જ રહેશે.ઘરના કોઇપણ વ્યક્તિએ પોતાના સ્વભાવને બદલવાની જરૂર નથી,પરંતુ જરૂર છે ફક્ત એકબીજા સાથે એડજસ્ટ થવાની.જીવનમાં સાચું શું? અને ખોટું શું? એ સમજતા શીખીએ અને પોતાના સ્વભાવમાં એક સાચી સમજણ કેળવતા શીખીએ.ઘરમાં જો આપણે એકબીજાની સાથે એડજસ્ટ નહી થઈએ તો ઘરના કોઇપણ સભ્યો ક્યારેય એકબીજાની નજીક નહી આવે અને એકબીજા માટે ક્યારેય પ્રેમ કે લાગણી પણ ઉદભવશે નહી.આ જ બાબતને લાગે વળગતું એક ઉદાહરણ મને અહી યાદ આવે છે.એક ઘરમાં એક પતિ અને પત્ની બે જ માણસ.પરંતુ પત્નીનો સ્વભાવ એટલો બધો અડીયલ કે પતિ જે પણ કઈ કહે તેનાથી હમેશા વિરુધ્ધ જ કરે.પતિ જે વસ્તુની ના પડે એ કામ તો તે પહેલા કરે.પતિ પોતાની પત્નીના સ્વભાવથી એટલો બધો કંટાળી ગયો હતો કે રોજ મનોમન એવો જ વિચાર કરે કે મને આનાથી છુટકારો ક્યારે મળે? એક દિવસ પત્ની તેના પતિને જણાવે છે કે મારે મારા પિયર જવું છે.આ વાત સાંભળીને પતિને એવો વિચાર આવે છે કે જો હું તેને પિયર જવાની હા પડીશ તો એ ક્યારેય પોતાના પિયર નહી જાય એટલે પતિ ધીમે રહીને તેની પત્નીને કહે છે કે જો તું હમણાં થોડા દિવસ તારા પિયર ના જાય તો સારું! પત્ની એ જ સમયે નક્કી કરી લે છે કે હું હવે આજે જ મારા પિયર જઈશ.પોતાની સાથે તેમની જે દુજાણી ભેસ છે તેને પણ સાથે લઇ જવાનું કહે છે.એ જમાનામાં એક ગામથી બીજે ગામ જવા કોઈ વાહનો ના હતા જેથી પતિ પોતાની પત્ની અને ભેસ સાથે ત્યાંથી ચાલતા નીકળે છે.એ વખતે વરસાદના દિવસો હતા જેથી રસ્તામાં ગામનો ડેમ તૂટી જવાથી ભારે પુર આવે છે.પૂરમાં પતિ,પત્ની અને તેમની ભેસ તણાવા લાગે છે.પતિને તો તરતા આવડતું હતું એટલે તે તો તરતા-તરતા કાંઠા તરફ જવા લાગે છે.પતિ મનોમન એવો વિચાર કરે છે કે ,હાશ!મારી પત્નીને તો તરતા આવડતું નથી એટલે આજે મને તેનાથી છુટકારો મળી જશે.પતિ થોડો આગળ જાય ત્યાં તો જુએ છે તેની પત્ની ભેસનું પૂછડું પકડીને નદીમાંથી બહાર નીકળતી હોય છે.પતિ પોતાની પત્નીના સ્વભાવને બહુ સારી રીતે ઓળખતો હોય છે એટલે તે પોતાની પત્નીને કહે છે કે ભેસનું પૂછડું એકદમ મજબુત પકડજે એટલે પૂછડું છૂટી ના જાય.આટલું સાંભળતા વેત જ પત્ની એકદમ ઉગ્ર બની કહે છે કે,શું કીધું?ભેસનું પૂછડું મજબુત પકડું,હવે તો હું નહીં જ પકડું અને આવું કહેતા વેત પૂછડું હાથમાંથી છોડી દે છે અને થોડીવારમાં તો તેનું રામ-રામ થઈ જાય છે.આવી વ્યક્તિને મુર્ખ ના કહીએ તો શું કહીએ? પોતાનો જીવ જોખમમાં હતો છતાય એ વખતે પણ પોતાનો સ્વભાવ તે છોડી ના શકી અને પોતાનો જીવ ખોઈ નાખ્યો.ઘણીવાર માણસ પોતાના સ્વભાવમાં જ એટલો બધો આંધળો થઈ જાય છે કે મારો આ સ્વભાવ મારા જીવનમાં કેટલો નુકશાનકારક છે એવું તે જોઈ શકતો જ નથી.”હું જે કરું તે જ સાચું” આવું વિચારવાની મનોવૃત્તિ અને પોતાની જાતને એડજસ્ટ ન જ કરવાની પોતાની નકારાત્મકવૃત્તિ એમના જ જીવન માટે ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે.

      કોઇપણ વ્યક્તિએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ફક્ત પોતાના ઘરમાં જ નહી પરંતુ ઘરની બહાર પણ દરેક જગ્યાએ પોતાના સ્વભાવને એડજસ્ટ કરવો જ પડે છે.જીવનમાં એકબીજાને અનુરૂપ થનારું માણસ જ શાંતિથી જીવન વિતાવી શકે છે.જીવનની દરેક પરીસ્થીતીમાં સુખી રહેવાની અને એકબીજાને સુખી રાખવાની તૈયારી,એકબીજાથી તદ્દન અલગ જ સ્વભાવોના વહેણમાં ન વહીને તથા એકબીજાને અનુકુળ અને અનુરૂપ બનવાનો સ્વભાવ હશે તો જ પોતાના આવનાર ભવિષ્યને ઉજ્જવળતા તરફ લઇ જઈ શકાશે.

       

      ~ ઉર્વશી બ્રહ્મભટ્ટ

      Related

      Tags: igujjuઉર્વશી બ્રહ્મભટ્ટ
      SendShare64Tweet7Scan

      Related Posts

      જીવનનું લક્ષ્ય વિકલાંગ નથી

      પામવાને સફળતા

      February 27, 2021
      59
      હદની બહાર

      હદની બહાર

      February 27, 2021
      58
      સુખનો ઓડકાર

      સુખનો ઓડકાર

      February 27, 2021
      65
      ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

      ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

      February 27, 2021
      60
      ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

      શું બસ તમે જ દુઃખી રહો છો ? શું પ્રત્યેક મનુષ્ય ખુશ રહે છે ?

      February 27, 2021
      65
      પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૧

      પ્રેમનું પારસમણિ – પ્રકરણ : ૪

      February 27, 2021
      59

      Leave a Reply Cancel reply

      Your email address will not be published. Required fields are marked *

      Stay Connected

      • 6.4k Fans
      • 436 Followers

      Weather

      • Trending
      • Comments
      • Latest
      ચાનો અધૂરો પ્યાલો

      ચાનો અધૂરો પ્યાલો

      February 27, 2021
      નારી સાથે ન્યાય

      નારી સાથે ન્યાય

      February 26, 2021
      ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

      શું બસ તમે જ દુઃખી રહો છો ? શું પ્રત્યેક મનુષ્ય ખુશ રહે છે ?

      February 27, 2021
      સુખનો ઓડકાર

      સુખનો ઓડકાર

      February 27, 2021
      સુમીત રાઘવન કહે છે મહાભારત સાથે અમે ઈતિહાસ રચીશું એવી ખબર જ નહોતી

      સુમીત રાઘવન કહે છે મહાભારત સાથે અમે ઈતિહાસ રચીશું એવી ખબર જ નહોતી

      87
      શ્રધ્ધા અને સબૂરી

      શ્રધ્ધા અને સબૂરી

      48
      અંત:કરણથી પૂજાવાની આશા

      અંત:કરણથી પૂજાવાની આશા

      45
      વજ્રાસન

      શુ છે સર્વાંગાસન? તે કરતી વખતે શુ સાવચેતી રાખવી?

      51
      જીવનનું લક્ષ્ય વિકલાંગ નથી

      પામવાને સફળતા

      February 27, 2021
      હદની બહાર

      હદની બહાર

      February 27, 2021
      સુખનો ઓડકાર

      સુખનો ઓડકાર

      February 27, 2021
      ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

      ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલરે લીધો સંન્યાસ, રોહિત સાથે છે ખાસ કનેક્શન

      February 27, 2021

      Popular

      • શું બોલવું એટલું જરૂરી છે ?

        શું બોલવું એટલું જરૂરી છે ?

        26 shares
        Share 10 Tweet 7
      • નારી સાથે ન્યાય

        23 shares
        Share 9 Tweet 6
      • કુરિવાજો

        21 shares
        Share 8 Tweet 5
      • મરવાના સો પણ જીવવાનું એક

        19 shares
        Share 8 Tweet 5
      • કેવા લોકો જલ્દીથી જ નષ્ટ થઈ જાય છે ? ચાણક્ય નીતિમાંથી જાણો !

        19 shares
        Share 8 Tweet 5
      ADVERTISEMENT


      We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

      Live Visitors

      • About
      • Advertise
      • Privacy & Policy
      • Contact

      © 2021 Vision Incorp - All Right Reserved by eMobitech.

      • Login
      No Result
      View All Result
      • Home
      • i – Gujju
        • રાશિફળ 2021
        • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
        • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
        • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
        • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
        • Corona
      • કલા-સાહિત્ય
        • વાર્તા અને લેખ
        • ગઝલ
        • કવિતા
        • ગીત
        • ભજન
      • મોજ મસ્તી
        • જોક્સ
        • Funny ફોટા
        • ગુજ્જુ ગપશપ
        • ગુજ્જુલોજી
      • જ્ઞાન વિજ્ઞાન
        • વિજ્ઞાન અને ટેક્નોલોજી
        • વાનગી વિશેષ
        • ધર્મ અને આધ્યાત્મિકતા
        • Video
        • More
      • સ્વાસ્થ્ય / ફિટનેસ
      • મહિલા દિવસ

      © 2021 Vision Incorp - All Right Reserved by eMobitech.

      Welcome Back!

      Login to your account below

      Forgotten Password?

      Create New Account!

      Fill the forms below to register

      All fields are required. Log In

      Retrieve your password

      Please enter your username or email address to reset your password.

      Log In
      error: iGujju Content is protected !!